જાડેજાની જગ્યાએ કોહલી આજની મેચમાં કયા મેચ વિનર ખેલાડીને રમાડશે? જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> પ્રથમ ટી20માં ભારતની શાનદાર જીત બાદ આજેની બીજી ટી20માં પણ ટીમ ઇન્ડિયા કાંગારુઓને માત આપવા પુરેપુરા પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ ટી20માં રવિન્દ્ર જાડેજાને છેલ્લી ઓવરમાં માથામાં બૉલ વાગતા તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, જેથી ટી20 સીરીઝમાંથી બહાર થવુ પડ્યુ છે. રિપોર્ટ છેકે આજની બીજી ટી20માં જાડેજાની
from home https://ift.tt/2JHXCin
via IFTTT
from home https://ift.tt/2JHXCin
via IFTTT
ટિપ્પણીઓ નથી: