ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં પહેલી ટેસ્ટની અડધી ટીમ હશે બહાર, જાણો ક્યા પાંચ ખેલાડીને સ્થાને રમશે બીજા ખેલાડી ?
મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં કારમી હારનો પછી બીજી ટેસ્ટમાં મોટા પાયે ફેરફારો કરશે એ નક્કી છે. આ ફેરફારોમાં સારા સમાચાર એ છે કે, ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાઈ શકે છે. જાડેજા ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાંથી બહાર હતો પણ એ ઈજામાંથી બહાર આવી જાય તો તેને ટીમમાં લેવાશે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી
from home https://ift.tt/2WzexpZ
via IFTTT
from home https://ift.tt/2WzexpZ
via IFTTT
ટિપ્પણીઓ નથી: