ગઢડા ગોપીનાથજી મંદિરમાં કથિત ગેરવર્તણૂક મામલે કોને સોંપાઇ તપાસ?

ગઢડા ગોપીનાથજી મંદિરમાં પોલીસની કથિત ગેરવર્તણૂકના મુદ્દે ભાવનગર રેન્જ આઈ.જીને તપાસ સોંપવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમને પોતાનો પક્ષ સોગંદનામા પર રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. જાન્યુઆરી મહિનામાં આગામી સુનાવણી થશે.

from home https://ift.tt/3piVKM0
via IFTTT

ટિપ્પણીઓ નથી: