અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેવા કોરોના દર્દીઓને રેમડીસીવીર ઇન્જેક્શનનો ડોઝ અપાશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓને શરદી ઉધરસ સાથે તાવની પણ સ્થિતિ જોવા મળી રહી છે. એક સપ્તાહ બાદ સામાન્ય રીતે શરદી ઉધરસ અને અન્ય લક્ષણો પર કાબુ થઈ જતો હોય છે.પણ હાલ અમુક દર્દીઓને તાવ ઉતરવાની સ્થિતિ પર સાત દિવસ સુધી કાબુ થઇ શકતો નથી.પરિણામે સાત દિવસથી વધુ
from home https://ift.tt/37yYejo
via IFTTT
from home https://ift.tt/37yYejo
via IFTTT
ટિપ્પણીઓ નથી: