મોદી સરકારે ખેડૂતોના આંદોલનને સોશિયલ મીડિયા પર ફેલાતું અટકાવવા જામર લગાવી દીધાં ? જાણો શું કહ્યું સરકારે ?

દિલ્હીઃ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 19મો દિવસ છે. દિલ્હીની સરહદો પર બધા જ ખેડૂત સંગઠનો ઉપવાસ કરશે. ખેડૂતો આજે સવારે 8.00થી સાંજે 5.00 વાગ્યા સુધી એક દિવસની ભૂખ હડતાળ કરી રહ્યા છે. દિલ્હીની વિવિધ બોર્ડર પર થઈ રહેલા પ્રદર્શનમાં ખેડૂતોની સંખ્યા દિવસેને દિવસે વધતી

from home https://ift.tt/3a8Qbvi
via IFTTT

ટિપ્પણીઓ નથી: