રૂપાણી સરકારે રાજ્યના પ્રાથમિક ક્ષિક્ષકોના ફાયદામાં લીધો મોટો નિર્ણય, જાણો શું કરાઈ જાહેરાત ?
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોને ફાયદો થાય એવો મોટો નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષકોન જિલ્લાફેરની બદલીમાં સરળતા રહે એ પ્રકારના નવા નિયમો બનાવાયા છે. નવા નિયમ પ્રમાણે ધોરણ 1થી 5ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ 6થી ધોરણ 8માં સમાવવામાં આવશે નહીં.
from home https://ift.tt/2WzN9YW
via IFTTT
from home https://ift.tt/2WzN9YW
via IFTTT
ટિપ્પણીઓ નથી: