મોદી સરકારે સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલન દબાવવા દિલ્હી બોર્ડર પર જામર લગાવ્યા ?

નવી દિલ્હીઃ દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 18મો દિવસ છે.  ખેડૂત નેતાઓનું કહેવું છે કે અમે આંદોલન વધારે ઉગ્ર બનાવવાનો ફેંસલો કર્યો છે. યૂનિયનના નેતા 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ પર બેસશે. આજે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢશે અને દિલ્હી જયપુર હાઇવે બંધ કરશે. આ દરમિયાન સોશિયલ મીડિયા

from home https://ift.tt/2JZURJd
via IFTTT

ટિપ્પણીઓ નથી: