ભારતના આ નશીલા પદાર્થને યુ.એન.માં દવા તરીકે માન્યતા મળી, ભારતનો વિરોધ ના ચાલ્યો

યુ.એનઃ સંયુક્ત રાષ્ટ્રો (UN) દ્વાર ભાંગને દવા તરીકે માન્યતા અપાતાં ભારતની પીછેહઠ થઈ છે. ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા અને રશિયાએ આ ફેરફારનો વિરોધ કર્યો હતો પણ ભારતનો વિરોધ ચાલ્યો નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના નિષ્ણાતોએ ભાંગનો દવામાં સમાવેશ કરવાની કરેલી ભલામણ બાદ યુ.એન.માં તેના પર મતદાન કરાયા બાદ આ નિર્ણય લેવાયો

from home https://ift.tt/3g691nZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: