ક્યા મુસ્લિમ રાષ્ટ્રમાં બળાત્કારીને કેમિકલ આપીને નપુંસક બનાવી દેવાશે ? બળાત્કારના કેસમાં બીજી કઈ આકરી જોગવાઈ કરાઈ ?

<strong>ઈસ્લામાબાદઃ</strong> પાકિસ્તાનમાં બળાત્કાર વિરોધી વટહુકમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ મંગળવારે મંજૂરી આપી દીધી છે. આ વટહુકમમાં સીરિયલ રેપર એચલે કે વારંવાર જાતિય અપરાધ કરનારને નોટીફાઈડ બોર્ડની સલાહ પ્રમાણે કેમિકલની મદદથી નપુંસક બનાવી દેવાની જોગવાઈ પણ છે. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ એન્ટી રેપ ઓર્ડિનન્સ-2020ને મંજૂરી આપી દીધી છે. આ વટહુમક

from home https://ift.tt/3afaRSt
via IFTTT

ટિપ્પણીઓ નથી: