અમદાવાદઃ સોલા સિવિલના આ કોરોનાના દર્દીને ડિસ્ચાર્જ અપાશે ત્યારે નીતિન પટેલ પોતે કેમ રહેશે હાજર ?
અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાંથી દેવેન્દ્ર પરમાર નામના દર્દીને આજે ડિસ્ચાર્જ અપાશે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ સોલા સિવિલ હોસ્પિટલ ઉપસ્થિત રહેશે. કોઈ દર્દીને ડિસ્ચાર્જ અપાય ને નાયબ મુખ્યમંત્રી હાજર રહે એ એનોખી ઘટના કહેવાય. આ અનોખી ઘટનાનું કારણ એ છે કે, દેવેન્દ્ર પરમાર નામના દર્દી સોલા
from home https://ift.tt/37rMwaj
via IFTTT
from home https://ift.tt/37rMwaj
via IFTTT
ટિપ્પણીઓ નથી: