વિરાટ કોહલી કેચ પર કેચ છોડી રહ્યો છે, ફિલ્ડિંગમાં મારી રહ્યો છે લોચા, અજય જાડેજાએ આપ્યું શું કારણ ?

<strong>નવી દિલ્હી:</strong> ભારત-ઑસ્ટ્રેલીયા વચ્ચેની ટી 20 સીરિઝ પર ભારતે કબજો કરી લીધો છે. આ પહેલા વનડે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગમાં ભલે સારુ પ્રદર્શન કર્યું છે પરંતુ ફિલ્ડીંગમાં લોચા મારતો જોવા મળ્યો હતો. કોહલી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર્સમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ

from home https://ift.tt/39OTs2Y
via IFTTT

ટિપ્પણીઓ નથી: