સિરમ અને ભારત બાયોટેકની કોરોના રસીની ઇમરજન્સી ઉપયોગ પર સરકારે રોક લગાવી ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ દેશમાં કોરોના પર કાબુ મેળવવા કેટલીક કંપનીઓ રસી બનાવી રહી છે. જેમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા અગ્રસ્થાને છે. આ દરમિયાન એનડીટીવીએ કોવિડ-19 વેક્સિનનના ઇમરજન્સી ઉપયોગ માટે સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકના પ્રસ્તાવને મંજૂરી નહીં મળી હોવાનો સૂત્રોના હવાલાથી ઉલ્લેખ કરી સમાચાર પ્રસારિત કર્યા
from home https://ift.tt/3n2Tzvz
via IFTTT
from home https://ift.tt/3n2Tzvz
via IFTTT
ટિપ્પણીઓ નથી: