અમદાવાદઃ બળાત્કારનો આરોપી નારાયણ સાઈ જેલમાંથી બહાર, ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો આદેશ ?
<strong>અમદાવાદઃ</strong> આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈને ફર્લો જામીન મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા છે. નારાયણ સાઈ પણ સુરતની સાધ્વી સામે બળાત્કારના આરોપમાં સુરતની લાજપોર જેલમાં નારાયણ
from home https://ift.tt/3mA3UPg
via IFTTT
from home https://ift.tt/3mA3UPg
via IFTTT
ટિપ્પણીઓ નથી: