CM રૂપાણી અભયભાઇને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ જશે, જુઓ વીડિયો
<p>રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામા આવ્યો હતો. રાજકોટ ભાજપના નેતાઓ અભયભાઈના પાર્થિવદેહને લઈને બાયરોડ રાજકોટ રવાના થયા હતા. જ્યાં અભયભાઈના પાર્થિવ દેહને બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે... ત્રણ વાગ્યા બાદ કોવિડ-19ના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે..
from home https://ift.tt/2JxUVQ6
via IFTTT
from home https://ift.tt/2JxUVQ6
via IFTTT
ટિપ્પણીઓ નથી: