C.R. પાટિલે ‘લવ જિહાદ’ વિરોધી કાયદો લાવવા મુદ્દે શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત

વડોદરાઃ ‘લવ જિહાદ’નો મુદ્દો અત્યારે બરાબર ગાજ્યો છે. ભાજપના ઘણા નેતા ‘લવ જિહાદ’ વિરોધી કાયદાની તરફેણ કરી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, ‘લવ જિહાદ’ વિરોધી કાયદા સાથે હું બિલકુલ સંમત છું અને ગુજરાતમાં પણ ‘લવ જિહાદ’ વિરોધી કાયદો લાવવો જોઈએ. તેમણે કહ્યું કે,  કોઈ જબરજસ્તીથી છોકરીને ભગાડવાનો પ્રયત્ન કરે તો

from home https://ift.tt/2WtR7lR
via IFTTT

ટિપ્પણીઓ નથી: