Fact Check: બ્રિટનથી ભારત આવેલા 15 મુસાફરોમાં મળ્યો નવો કોરોના સ્ટ્રેન ? સરકારે શું કહ્યું

નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળવાથી સમગ્ર વિશ્વમાં ખોફ છે. બ્રિટનથી ભારત પરત ફરેલા 16 મુસાફરોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ સોશિયલ મીડિયા પર કોરોનાના નવા સ્ટ્રેનને લઇ ખોટી ખબર વાયરલ થઇ છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં બ્રિટનથી આવેલા મુસાફરોમાં મ્યુટેંટ

from home https://ift.tt/2KwrYEU
via IFTTT

ટિપ્પણીઓ નથી: