Farmers Protest: ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ, દિલ્હીની તમામ બોર્ડર પર શરૂ થયા અનશન
<strong>નવી દિલ્હીઃ</strong> નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 19મો દિવસ છે. દિલ્હીની સરહદો પર બધા જ ખેડૂત સંગઠનો ઉપવાસ કરશે. ખેડૂતો આજે સવારે 8.00થી સાંજે 5.00 વાગ્યા સુધી એક દિવસની ભૂખ હડતાળ કરશે. ખેડૂતોના આંદોલનને ડામવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે દિલ્હીની
from home https://ift.tt/3mmRae4
via IFTTT
from home https://ift.tt/3mmRae4
via IFTTT
ટિપ્પણીઓ નથી: