Farmers Protest: ભાજપના દિગ્ગજ નેતાએ ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન, કહી આ મોટી વાત

નવી દિલ્હીઃ દિલ્હીની સરહદ પર નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો આજે 25મો દિવસ છે. ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા પરત લેવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠોનોએ અત્યાર સુધી આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને શહીદનો દરજ્જો આપ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને

from home https://ift.tt/3p8HUM9
via IFTTT

ટિપ્પણીઓ નથી: