LVB-DBS Amalgamation: સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને લખ્યો પત્ર, લક્ષ્મી વિલાસ અને ડીબીએસ બેંકનું નર્જર રોકવા કહ્યું

<strong>નવી દિલ્હીઃ</strong> ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ લક્ષ્મી વિલાસ અને ડીબીએસ બેંકનું મર્જર રોકવાની માગ કરી છે. તેના માટે તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં સ્વામીએ તમામ પ્રક્રિયાઓ, આરબીઆઈના ઇરાદા અને સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ કહ્યું કે, લક્ષ્મી વિલાસ અને ડીબીએસ બેંકનું મર્જર સરકારનો એક ખોટો નિર્ણય

from home https://ift.tt/2VBzNuY
via IFTTT

ટિપ્પણીઓ નથી: