કૃષિ કાયદા મુદ્દે વિપક્ષ પર PM મોદીએ કર્યો પ્રહાર, કહ્યુ-વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરે છે

ખેડૂત આંદોલનને લઈ પ્રધાનંત્રી મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. કેટલાક લોકો ખેડૂતોના ખભા પર બંદુક રાખીને કરી ભ્રમિત કરી રહ્યા છે. ખેડૂતો આવક વધે તે માટે સરકાર કામ કરી રહી છે. કૃષિ કાયદામાં સુધારાની માંગ વર્ષોથી ચાલી રહી હતી જેને દેશના તમામ ખેડૂતોએ સમર્થન આપ્યું છે.

from home https://ift.tt/38ce6au
via IFTTT

ટિપ્પણીઓ નથી: