બ્રિટનથી એક જ મહિનામાં આટલા લોકો આવ્યા ગુજરાતમાં, તમામના થશે RT-PCR ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક મહિનામાં બ્રિટનથી આવેલી કુલ ૭ ફ્લાઇટના આશરે ૧,૪૦૫ જેટલા મુસાફરોના પણ આરટી-પીસીઆર ટેસ્ટ રાજ્ય સરકાર કરશે. મુસાફરોની યાદી બનાવી જે તે જિલ્લાના અધિકારીઓને મોકલી ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે. આ યાદીમાં 200 જેટલા મુસાફરો અમદાવાદના હોવાનું જણાયું છે. બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર

from home https://ift.tt/2JfVCxw
via IFTTT

ટિપ્પણીઓ નથી: