કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી ખળભળાટઃ UKથી સુરત આવેલા 5 નાગરિકોનો કરાયો RT-PCR ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ?
<strong>સુરતઃ</strong> બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળવાથી સમગ્ર વિશ્વમાં ખોફ છે. યુકેમાં વાયરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે ભારતના કોઇપણ એરપોર્ટ પર યુકેથી ફ્લાઈટમાં આવતા કે યુકે થઈને આવતી ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ
from home https://ift.tt/3pkOX4G
via IFTTT
from home https://ift.tt/3pkOX4G
via IFTTT
ટિપ્પણીઓ નથી: