UKમાં ફાઇઝરની રસી અપાયા બાદ બે લોકોના મોત થયાં મોત, જાણો કોને રસી ન લેવાની કરાઈ અપીલ

નવી દિલ્હીઃ વિશ્વમાં હાલ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. આ દરમિયાન કેટલાક દેશોમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. યુકેમાં ફાઈઝર બાયોએનટેકની રસી લીધા બાદ બે લોકોના મોત થયાં હોવાના સમાચાર છે.  આ ઘટના પછી યુકેની નેશનલ હેલ્થ સર્વિસ  દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે

from home https://ift.tt/39ZyL4d
via IFTTT

ટિપ્પણીઓ નથી: