Vaccine Update: ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા કઈ જગ્યાએ સ્થપાશે પ્લાન્ટ? જાણો મહત્વની વિગત
મુન્દ્રાઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. બે મહિના બાદ એક હજારથી ઓછા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સોમવારે કોવિડ-19ના નવા 960 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4241 પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાની રસી બસ હાથ વેંતમાં હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો
from home https://ift.tt/3nHozl5
via IFTTT
from home https://ift.tt/3nHozl5
via IFTTT
ટિપ્પણીઓ નથી: