કોરોના અપડેટ: દેશમાં સતત 14માં દિવસે 40 હજારથી ઓછા કેસ, જાણો આજે કેટલા કેસ નોંધાયા?

<strong>નવી દિલ્હી:</strong> દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે.  ભારતમાં એક સમયે દરરોજ 90 હજારની આસપાસ કેસ સામે આવી રહ્યાં હતા. હવે દરરોજ કોરોના કેસ ઘટીને સરેરાશ 30 હજારની આસપાસ આવી રહ્યા છે. જો કે કોરોનાનો ખતરો હજુ ખતમ થયો નથી. દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા

from home https://ift.tt/37Wkvqk
via IFTTT

ટિપ્પણીઓ નથી: