'આપ’ના ગુજરાત પ્રમુખપદે ગૃહમંત્રી પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા યુવા પાટીદાર નેતા, ગુજરાતી એક્ટ્રેસને બનાવાઈ પ્રવક્તા

<strong>અમદાવાદઃ</strong> આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના નવા હોદ્દેદારો નિમ્યા છે. આ હોદ્દેદારોમાં ગુજરાત વિધાનસભાના સંકુલમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતુ ફેંકનારાં ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઇ છે. તુલી બેનરજી મિડીયા કોર્ડિનેટર અને ફિલ્મ અભિનેત્રી નીકીતા રાવલને પ્રદેશ પ્રવક્તા બનાવવામા આવ્યાં છે. ‘આપ’ દ્વારા જૂના નેતાઓને બાજુ પર મૂકીને

from home https://ift.tt/3qQKyIe
via IFTTT

ટિપ્પણીઓ નથી: