ગુજરાતના આ મોટા શહેરમાં સરકાર છુપાવી રહી છે મોતના આંકડા, એક મહિનામાં 154ના મોત

અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. કોરોના પોઝિટીવ કેસ વધવાની સાથે કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. આમ છતા અમદાવાદ શહેરમાં નવેમ્બર મહિનામાં કુલ મળીને 154 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. જેને લઈને પ્રશાસન મૃત્યુના આંકડા છુપાતી હોવાની નાગરિકોએ આશંકા વ્યક્ત કરી. આશંકા જવાનું કારણ છે

from home https://ift.tt/3qkaN9O
via IFTTT

ટિપ્પણીઓ નથી: