દરેક નાગરિકને નહીં મળે કોરોનાની રસી, જાતે જ સાવધાન રહેવું પડશે, સરકારે કર્યો મોટો ખુલાસો

દેશ-દુનિયામાં હાલ તમામ લોકો કોરોનાની વેક્સિનના આગમનની રાહ જોઈ રહ્યા છે. એવામાં કેંદ્રીય આરોગ્ય વિભાગ તરફથી મહત્વની સ્પષ્ટતા કરવામા આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કહ્યું કે, દેશમાં વેક્સિન આવ્યા બાદ તમામ લોકોનું વેક્સિનેશન નહીં કરાય. ફક્ત ક્રિટીકલ લોકોને જ વેક્સિન આપવામાં આવશે. મર્યાદિત લોકોના વેક્સિનેશન બાદ પણ કોરોનાની ચેઈન

from home https://ift.tt/37pPhYu
via IFTTT

ટિપ્પણીઓ નથી: