દાહોદઃ 19 વર્ષીય યુવકની હત્યા કરીને લાશ સળગાવી હત્યારા ફરાર, કોણે અને કેમ કરી યુવકની હત્યા?

<strong>દાહોદઃ</strong> અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર નાની સારશી ગામે યુવકની અગમ્ય કારણો સર હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે હાઇવે પર આવેલ એલ.પી.જી. પંપની સામે રસ્તાના ડિવાઈડર વચ્ચેથી યુવકની લાશ મળી આવી છે. યુવકની હત્યા કરી લાશ સળગાવવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો. આ અંગેની વિગતો એવી છે કે, મૃતદેહ

from home https://ift.tt/38Jdtpx
via IFTTT

ટિપ્પણીઓ નથી: