પરેશ ધાનાણીના સ્થાને ક્યા પાટીદાર નેતા બની શકે વિપક્ષના નેતા, બે દિવસથી દિલ્લીમાં ધામા, જાણો વિગત

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાપદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. ધાનાણીની જગાએ કોને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે તેની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અચાનક દિલ્હી ઉપડતાં ધાનણીને સ્થાને વસોયાને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા

from home https://ift.tt/2KMCmbx
via IFTTT

ટિપ્પણીઓ નથી: