કોરોનાને હળવાશથી લેતા લોકો સાવધાન, અમદાવાદમાં કોરોનાના દર્દીઓને થયું જીવલેણ ઇન્ફેક્શન, 20 ટકાના થયા મોત
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યા પછી હવે સ્થિતિ ફરી એકવાર કાબૂમાં આવી રહી છે. જેને કારણે ફરી એકવાર લોકો બેદરકાર બન્યા છે અને કોરોનાને હળવાશથી લેવા લાગ્યા છે. જોકે, કોરોનાને હળવાશથી લેવાની જરૂર નથી. કારણ કે, હવે કોરોનાના દર્દીઓને જીવલેણે ઇન્ફેક્શન લાગી રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા
from home https://ift.tt/3gWlsTI
via IFTTT
from home https://ift.tt/3gWlsTI
via IFTTT
ટિપ્પણીઓ નથી: