દાહોદઃ 32 વર્ષીય યુવકે બે પુત્રો સાથે કૂવામાં કૂદીને આપઘાત કરતાં આખા ગામમાં અરેરાટી, શું છે કારણ?
<strong>દાહોદઃ</strong> નાની બાંડીબાર ગામે 32 વર્ષીય યુવાને બે સંતાનો સાથે કૂવામાં કૂદીને આપઘાત કરી લેતા આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પિતાએ 11 અને 8 વર્ષના પુત્ર સાથે કૂવામાં કુદી આપઘાત કર્યો છે. ગ્રમજનો અને પોલીસની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. આ અંગેની વિગતો એવી છે કે,
from home https://ift.tt/3o8mjmy
via IFTTT
from home https://ift.tt/3o8mjmy
via IFTTT
ટિપ્પણીઓ નથી: