કોહલીએ આબરુ બચાવવા આજની મેચમાં કયા કયા ચાર ફેરફાર કર્યા, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રણ વનડે મેચોની સીરીઝની અંતિમ વનડે મેચ છે. ભારત સીરીઝ 2-0થી હારી ચૂક્યુ છે. પરંતુ ખાસ વાત છે કે આજની મેચમાં હારથી બચીને કેપ્ટન કોહલી આબરુ બચાવવાની કોશિશ કરશે. પ્રથમ બે વનડેમાં મળેલી કારમી હાર બાદ આજની વનડેમાં ચાર મોટા ફેરફાર કરવામાં

from home https://ift.tt/3ojy0XP
via IFTTT

ટિપ્પણીઓ નથી: