કોરોનાને કારણે ગ્રાહકો ન મળતા આ રાજ્યમાં 40 ટકા રેસ્ટોરન્ટ થઈ શકે છે બંધ
<strong>નવી દિલ્હીઃ</strong> દેશભરમાં કોરોના કેસનો આંકડો 1 કરોડને પાર કરી ગયો છે. કોરોનાના શરૂઆતના સમયમાં દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું જેના કારણે રાજધાની દિલ્હીના અનેક મોટા રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હતા. જ્યારે અનલોકની પ્રક્રિયા અંતર્ગત અનેક રેસ્ટોરન્ટ ખોરવામાં આવ્યા પરંતુ કોરોના વાયરસને કારણે ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ રહી છે
from home https://ift.tt/3auccVv
via IFTTT
from home https://ift.tt/3auccVv
via IFTTT
ટિપ્પણીઓ નથી: