બિહાર ભાજપના મંત્રીએ ખેડૂત સમ્મેલનમાં કહ્યું- ખત્મ થઈ ગયો છે કોરોના

<strong>આરાઃ</strong> કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો અને રસીની શોધ બાદ લોકો કોરોના વાયરસને લઈને બેદરકાર થઈ રહ્યા છે. સામાન્ય લોકો જ નહીં પણ નેતાઓ પણ હાલમાં કોરોનાને લઈને બેદરકાર જોવા મળી રહ્યા છે. હાલમાં જ બિહારના આરામાં રવિવારે સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે ભાજપના કાર્યક્રમ ખેડૂત સમ્મેલનમાં સામેલ થયા હતા.

from home https://ift.tt/3aALb33
via IFTTT

ટિપ્પણીઓ નથી: