અમદાવાદઃ 900 કરોડની જમીનના ચક્કરમાં ક્યા જાણીતા મહંતને ઉઠાવી જવાયા ? કઈ કઈ જગાએ ચાર કલાક ફેરવીને ક્યાં છોડી મૂક્યા ?

<strong>અમદાવાદઃ</strong> ઘુમાના કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામીનો અપહરણ પછી ગણતરીની કલાકોમાં મહંતનો નાટકિય રીતે છૂટકારો થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આશ્રમની અંદાજે ૫૦૦ કરોડની જમીન મામલે અપહરણ થયાની ચર્ચા થઈ રહી છે. પોલીસ જ મહંતને ઉઠાવી ગઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. શહેરના ઘુમા સ્થિત કબીર આશ્રમના મહંત

from home https://ift.tt/3nZjpBb
via IFTTT

ટિપ્પણીઓ નથી: