મોદી સરકારે વેપારીઓને ફટકો મારતો શું લીધો નિર્ણય ? કોને આ નિર્ણય લાગુ નહીં પડે ?

જો એક મહિનામાં તમારો વેપાર 50 લાખથી વધુનો હશે તો હવે 1% જીએસટી રોકડામાં ભરવાનો રહેશે. નાણામંત્રાલયે નકલી ઇનવોઈસ દ્વારા થતી કરચોરી રોકવા આ પગલું ભર્યું છે. સીબીઆઈસીએ જીએસટી નિયમોમાં નિયમ 86બીનો ઉમેરો કર્યો છે. આ નિયમ ઇનપુટ ટેક્સ ક્રેડિટની મહત્તમ 99% સુધી જ વપરાયેલા જીએસટીની ચુકવણીના સેટઓફની મંજૂરી

from home https://ift.tt/2Kww4Ni
via IFTTT

ટિપ્પણીઓ નથી: