અમદાવાદમાં ક્યાં સુધી રહેશે નાઇટ કર્ફ્યૂ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

<p> </p> <p>નવા આદેશ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. નાઈટ કર્ફ્યૂની આજે પૂર્ણ થતી મુદ્દત અનિશ્ચિતકાળ સુધી લંબાવાઈ હતી.  અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું.  રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે.</p>

from home https://ift.tt/36R7grQ
via IFTTT

ટિપ્પણીઓ નથી: