ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં નાઈટ કરફ્યું લંબાશે કે નહીં ? જાણો મોટા સમાચાર

અમદાવાદ : છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કોરોના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કર્યો છે. આ નાઈટ કર્ફ્યુ 31 ડિસેમ્બર સુધી યથાવત છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જાન્યુઆરી

from home https://ift.tt/3rrfM93
via IFTTT

ટિપ્પણીઓ નથી: