રાજકોટમાં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનારા લોકોને પકડી પોલીસે આટલા કરોડ રૂપીયા વસૂલ કર્યા ? જાણો
રાજકોટ: રાજકોટમાં લોકોએ જાહેરમાં થૂંકીને અને માસ્ક ન પહેરીને પોલીસની તીજોરી ભરી દીધી છે. લોકડાઉનથી લઈને અનલોક-7માં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનારા 16 હજાર 888 લોકોને પોલીસે પકડી 16 કરોડ 88 લાખ રૂપીયા વસૂલ કર્યા છે. રાજકોટમાં 21 નવેમ્બરથી રાત્રિ કર્ફ્યુનો નિયમ લાગુ થયો છે. એક મહિના દરમિયાન જાહેરનામા
from home https://ift.tt/2KzbbAY
via IFTTT
from home https://ift.tt/2KzbbAY
via IFTTT
ટિપ્પણીઓ નથી: