ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ વીડિયો વાયરલ કરીને કોના પર મૂક્યો આક્ષેપ ? જાણો વિગત
બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. રવિવારે દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હટાવી આચાર્ય પક્ષના રમેશ ભગતને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો વાયરલ કર્યો છે. જે મુજબ, રાત્રે ૮ કલાકે
from home https://ift.tt/2Lah0EZ
via IFTTT
from home https://ift.tt/2Lah0EZ
via IFTTT
ટિપ્પણીઓ નથી: