ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેનના વિવાદને લઇને એસપી સ્વામીએ કોની સામે લગાવ્યા ગંભીર આક્ષેપ?
ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો જાહેર કર્યો છે. ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડની ગઈકાલે મળેલ બેઠકમાં દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને દૂર કરવામાં આવ્યા હતા. રાત્રે ૮ કલાકે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં આવી ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરી
from home https://ift.tt/33LCyOI
via IFTTT
from home https://ift.tt/33LCyOI
via IFTTT
ટિપ્પણીઓ નથી: