ઉત્તર-પૂર્વીય પવનોથી ગુજરાતમાં ગગડશે ઠંડીનો પારો, ફરી વળશે શીતલહેર

અમદાવાદઃ ઉત્તર-પૂર્વીય પવનોની અસરથી રાજ્યના તાપમાનમાં આગામી દિવસોમાં ઘટાડો થશે. ઠંડીનો પાર ગગડવાના કારણે રાજ્યમાં શીતલહેર ફરી વળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, હજુ ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં આવે અને તે બાદ ઠંડીનો

from home https://ift.tt/2KyIG64
via IFTTT

ટિપ્પણીઓ નથી: