પાકિસ્તાનમાં બળાત્કારીને નપુંસક બનાવી દેવાશે, કઈ રીતે બળાત્કારીનું પુરૂષાતન છિનવાશે એ જાણીને ચોંકી જશો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બળાત્કાર વિરોધી વટહુકમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ મંગળવારે મંજૂરી આપી દીધી છે. આ વટહુકમમાં સીરિયલ રેપર એચલે કે વારંવાર જાતિય અપરાધ કરનારને નોટીફાઈડ બોર્ડની સલાહ પ્રમાણે કેમિકલની મદદથી નપુંસક બનાવી દેવાની જોગવાઈ પણ છે. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ એન્ટી રેપ ઓર્ડિનન્સ-2020ને મંજૂરી આપી દીધી છે. આ વટહુમક

from home https://ift.tt/3nqWn5T
via IFTTT

ટિપ્પણીઓ નથી: