રાષ્ટ્રપતિ કોવિંદ ક્રિસમસની ઉજવણી માટે આજે સૌરાષ્ટ્રના આ શહેરમાં આવશે, જાણો એ પછી ક્યાં ત્રણ દિવસ વેકેશન માણશે ?
ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી ગુજરાતના દીવમાં કરવાના છે. એક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સમાં હાજર રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી મુલાકાતે આજે આવશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી
from home https://ift.tt/3aDQJK0
via IFTTT
from home https://ift.tt/3aDQJK0
via IFTTT
ટિપ્પણીઓ નથી: