રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરી બાપુ દેવલોક પામ્યા, આજે શોભાયાત્રા બાદ અપાશે સમાધી
મહેસાણા જિલ્લામાં વિસનગરના તરભમાં સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડા ધામના મહંત શ્રી બળદેવગીરીજી મહારાજ બ્રહ્નાલીન થયા છે. જેને પગલે સમગ્ર માલધારી સમાજ, સંતો સહિત શ્રદ્ધાળુઓ ઘેરા શોકમાં છે. બળદેવગીરીજી બાપુ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા. તેમની તબિયત ખરાબ થતા અમદાવાદ ખાતે સારવાર માટે લવાયા હતા. ત્યાર બાદ તરબ પરત
from home https://ift.tt/38ODDqX
via IFTTT
from home https://ift.tt/38ODDqX
via IFTTT
ટિપ્પણીઓ નથી: