ભારત બંધઃ ગુજરાતમાં કોંગ્રેસના કયા બે ધારાસભ્યોને કરાયા નજરકેદ? કયા દિગ્ગજ મહિલા નેતાની કરાઇ અટકાયત

<strong>અમદાવાદઃ</strong> આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ રહેશે. આ જાહેરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કરી છે. તેમણે કહ્યું, આ સિવાય જો કોઈ વ્યક્તિ બળજબરીથી બંધ કરાવવા નીકળશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં

from home https://ift.tt/2VNGGcE
via IFTTT

ટિપ્પણીઓ નથી: