ભારત બંધઃ અમદાવાદ પાસેની કઈ એપીએમસીના સ્વયંભૂ બંધના એલાનને પગલે દોડી આવ્યા સત્તાધીશો?

<strong>અમદાવાદઃ</strong> આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે આજે સાણંદ એ.પી.એમ.સી દ્વારા સ્વયંભૂ બંધના એલાનના અહેવાલ બાદ સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. સવારે 7 વાગ્યાથી ખેડૂતોએ સ્વયંભૂ ન

from home https://ift.tt/3qEFw1t
via IFTTT

ટિપ્પણીઓ નથી: