પાર્થિવ પટેલની નિવૃત્તિ પછી ભારતીય ટીમમાંથી રમી ચૂકેલા ક્યા ક્રિકેટરને બનાવાયો ગુજરાતનો કેપ્ટન ?
અમદાવાદઃ ગુજરાતની ક્રિકેટ ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પાર્થિવ પટેલના સ્થાને કોને કેપ્ટન બનાવાશે એવી અટકળો શરૂ થઈ હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ અટકળોનો અંત લાવીને ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમી ચૂકેલા અક્ષર પટેલને ગુજરાતનો કેપ્ચન બનાવ્યો છે. અમદાવાદમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2020-21ની નોકઆઉટ
from home https://ift.tt/2J6m64D
via IFTTT
from home https://ift.tt/2J6m64D
via IFTTT
ટિપ્પણીઓ નથી: