Fact Check: 3 મહિના સુધી રાશન નહીં લેવાથી રદ્દ થઈ જશે રાશન કાર્ડ ? જાણો સરકારે શું કહ્યું
નવી દિલ્હીઃ રાશન કાર્ડને એક મહત્વનો પુરાવો માનવામાં આવે છે. દેશમાં 1 જૂનથી દેશમાં 'વન નેશન વન રાશન કાર્ડ' લાગુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાશન કાર્ડ હેઠળ મળનારા રાશનનો ઉપયોગ દેશના ગમે તે ખૂણામાંથી ઉઠાવી શકાય છે. રાશન કાર્ડથી સસ્તી કિંમત પર અનાજ મળે છે. વન નેશન, વન
from home https://ift.tt/2J5YtJr
via IFTTT
from home https://ift.tt/2J5YtJr
via IFTTT
ટિપ્પણીઓ નથી: